રેલવે બજેટ આમઆદમી તરફી હશે : મમતા બેનરજી
ગરીબ રથમાં ત્રણ નવા નોન એસી કોચ લગાવવામાં આવે તેવી સંભાવના
>>> ૨ જુલાઈ : આર્થિક સર્વેક્ષણ
>>> ૭ જુલાઈ : રેલવે બજેટ
>>> ૬ જુલાઈ : સામાન્ય બજેટ
ત્રીજી જુલાઇએ રજૂ થનારું રેલ બજેટ સરળ અને પ્રજાલક્ષી હોવાનો દાવો રેલવે મંત્રી મમતા બેનરજીએ બુધવારે જણાવ્યું છે. સર્વપક્ષીય બેઠક પછી મમતા બેનરજીએ જણાવ્યું હતું કે પ્રજાને રેલવે બજેટથી ખૂબ જ અપેક્ષાઓ છે. જોકે, આ બજેટ તૈયાર કરવા માટે તેમને માત્ર ૧૫ દિવસનો જ સમય મળ્યો છે. રેલવેની વર્તમાન સ્થિતિને ઘ્યાનમાં લઇને બજેટ તૈયાર કરાયું છે.
રેલવે બજેટમાં મુસાફર ભાડામાં સામાન્ય ફેરફાર, પરિવહન નૂર પર પ્રેરક ભથ્થાં, સલામતી માટેના ભંડોળમાં વધારો અને માત્ર ૨૦ રૂપિયામાં ફેરિયાઓ માટે સિઝન પાસ વગેરે બાબતોને રેલવે અંદાજપત્રમાં આવરી લેવામાં આવી છે. સ્ટેશનો પર વ્યાજબી ભાવે ભોજન અને વધુ જનતા ટ્રેનો દોડાવવામાં આવે તેવી શકયતા છે.
ઉપરાંત ગરીબ રથ સહિત લગભગ ૨૫ નવી ટ્રેનોની જાહેરાત કરવામાં આવશે, તેમજ કદાચ ગરીબ રથનું નામ પણ બદલવામાં આવે તેવી શકયતા છે. કદાચ ગરીબ રથમાં ત્રણ નવા નોન એસી કોચ લગાવવામાં આવશે. તમામ ટ્રેનોમાંથી સાઇડ મિડલ બર્થને દૂર કરવાની પણ બજેટમાં જાહેરાત થાય તેવા નિર્દેશ છે.
મુસાફરોની સુવિધાઓ માટે સ્ટેશનોનું આધુનિકરણ, ૧૩૬ યાત્રી સૂચના સેવાનું વિસ્તરણ, ટ્રેનના સમયની સાચી માહિતી માટે સેટેલાઇટ તંત્રની સહાયતા અને તત્કાલ સેવા પર પુનર્વિચાર કરવામાં આવશે.
જયારે સુરક્ષા વધારવા માટે ભંડોળમાં વધારો, સર્વત્ર એકસૂત્રી પ્રણાલી, મુખ્ય સ્ટેશનો પર સીસીટીવી કેમેરા, લગેજ સ્ક્રીનિંગ, બોંબ ડિટેકિટવ એન્ડ ડિસ્પોઝલ સિસ્ટમ અને રેલવે સ...
|
|
More on Entertainment:
આજે ડો. નરેન્દ્ર અમીનની જેલ બદલાશે કે જેલમાં જ સુરક્ષા વધારાશે
DVAHM68151 | 9/1/2010 12:00:00 AM | Author : Ketan Dave, Ahmedabad
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર પ્રકરણના આરોપ ડો. નરેન્દ્ર અમીને સાબરમતી જેલમાં તેમની જાનને ખતરો હોવાની સીબીઆઇ મેજીસ્ટ્રેટ સમક્ષ અરજી કરી જેલમાં સુરાક્ષા વધારવા અથવા જેલ બદલવા માટે અરજી કરી હતી. જે અંગે આજે
ભાજપના દલિત સભ્યને ઉપાધ્યક્ષ બનાવાશે
DVAHM68152 | 9/1/2010 12:00:00 AM | Author : Munaver Patangwala
--ઉપાધ્યક્ષની ચૂંટણી માટેની માનસિક તૈયારી--અધ્યક્ષની પેનલ હોવા છતા શાસક પક્ષ કોઈ જોખમ લેવા તૈયાર નથી.--ઉપાધ્યની ચૂંટણી માટે વિધાનસભાના અધ્યક્ષ દ્વારા ચૂંટણીના તારીખ જાહેર કરાય પછી સચવિ દ્વારા
વટવામાં જુગાર રમતા ૧૮ વેપારી-ફેક્ટરી માલિક પકડ્યા
DVAHM68153 | 9/1/2010 12:00:00 AM | Author : Mitesh Brambhatt
વટવા વિસ્તારના એક મકાનમાં પાના પૈસાનો જુગાર રમતા ૧૮ વેપારી-ફેકટરી માલિકોને વટવા પોલીસે ઝડપી લઇ રૂ.૫.૫૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.પ્રાપ્તમાહિતી અનુસાર,વટવા પુષ્પમ બંગલોઝ બંગલા નંબર-બી-૩૩૬ માં ભેગ
આસફિ એન્કાઉન્ટર કેસ: ભાજપ-કોંગ્રેસમાં લડાઈ ચાલી
DVBAR23308 | 9/1/2010 12:00:00 AM | Author : Haresh Bhatt
વરિષ્ઠ આઇપીએસ અધિકારી કૂલદીપ શર્મા સામે ગાળિયો ફિટ કરવામાં એક વખત ભારે નિષ્ફળતા મેળવ્યા બાદ સરકાર હવે છાસ પણ ફૂંકી ફૂંકીને પીવા માગે છે. એટલે કે હવે પછી કૂલદીપ શર્મા સામેનો કેસ પૂરતા પુરાવા મેળવ્યા પ




